ગાયત્રી પરિવાર, ગોંડલની મૂળ અને મહત્વની પ્રવૃત્તિઓ આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે સેવા પ્રદાન કરી 'નવયુગ નિર્માણ' કરવાની છે. આ વિશેષ પ્રવૃત્તિઓની યાદી નીચે મુજબ છે
▪આધ્યાત્મિક
-
યજ્ઞોપવીત સંસ્કાર
-
મંત્રદીક્ષા
-
ગાયત્રી મંત્ર ઉપાસના
-
સાધના
-
આરાધના
-
ધ્યાન
-
યોગ
▪સામાજિક
-
વ્યક્તિ નિર્માણ
-
પરિવાર નિર્માણ
-
સમાજ નિર્માણ
-
સ્વચ્છ શરીર
-
સ્વચ્છ મન
-
સભ્ય સમાજ
-
સમુહ લગ્ન
-
વ્યસન મુક્તિ
-
ભોજન ચિકિત્સા
-
યુવા ચેતના
-
યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ વિભાગમાં તજજ્ઞો દ્વારા શિબિર તથા સામૂહિક કાર્યક્ર્મો.
-
વ્યસન મુક્તિ વિભાગમાં પ્રસંગોપાત વ્યાખ્યાનોનાં કાર્યક્ર્મ ઉપરાંત વ્યસન મુક્તિના હોર્ડિંગ્સ, બેનરો, સ્ટીકરો તથા પત્રિકાઓનું બહોળી સંખ્યામાં વિના મૂલ્યે વિતરણ.
▪મહિલા મંડળ અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ
-
૧૬ સંસ્કારોની ઉજવણી
-
યજ્ઞ
-
સત્યનારાયણની કથા
-
સ્વાધ્યાય-સત્સંગ
-
સમય દાન
-
સ્વચ્છતા અભિયાન
-
વૃક્ષારોપણ
-
અંધશ્રધ્ધા હટાવો અભિયાન
-
સંકલ્પ સાધન
-
સીવણ ક્લાસ
ઉપરોક્ત કોઇપણ પ્રવૃત્તિઓમાં આપ જોડાવા અથવા માહિતી મેળવવા ઈચ્છતા હો તો નીચેની લીંક પર ક્લીક કરી શકો છો: