ચંદુબાપા- એક એવા કર્મયોગી જે તન, મન અને ધનથી સમાજ અને આધ્યાત્મિકતાને વરી ચુક્યા છે. તેઓ એક પરહિતકારી સમાજ સેવક છે. તેઓનું જીવન એક પુષ્પ જેવું છે જેની ફોરમ દરેક દિશામાં પ્રસરી છે. ચંદુબાપાના વ્યક્તિત્વ કે પ્રવૃત્તિઓને શબ્દો દ્વારા સીમાબધ્ધ કરી શકાય તેમ નથી.
ચંદુબાપાના જીવનની ઝાંખી કરવા માટે એમની વેબસાઈટ www.chandubapa.org ની મુલાકાત લઈ શકાય. આવા મહાન આત્માને સત્-સત્ હાર્દિક વંદનો.
|